“ઈતિહાસના અજવાળા – ૧૩” આવી હિંમત માતાના ધાવણમાંથી જ મળે – ડૉ. અંકિતા મુલાણી #life #story
વર્ષ ૧૮૫૭ ના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી વહોરેલી વિરાંગના મૈનાની વાત સાંભળીને તમે રડી પડશો. આવું પરાક્રમ, આવી નિડરતા અને આવું સાહસ તો જગદંબા સ્વરૂપ માતાના ધાવણમાંથી જ મળે.
મૈનાના બલિદાનને વંદન તેની બહાદુરી ગમી હોય તો આ વિડીઓ દરેક દીકરી સુધી પહોચાડજો.
#ankitanivato #ઈતિહાસ #અંજવાળા #સાહસ #નીડર #અડગ #સાહસ #શૌર્ય #freedom #1857kranti #krantivir #karnataka
Waah❤
ખુબ ખુબ જ સુંદર ઈતિહાસનાં અજવાળા ❤❤❤…
ખુબ ખુબ અભિનંદન સાથે કોટી કોટી નમન એ દીકરીને કે જેણે
રાષ્ટ્ર પ્રેમ માટે કુરબાની વહોરી લીધી. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
કૃષ્ણં વંદે જગદગુરૂમ્..